PM Vishwakarma Yojana:કારીગરો માટે સરકાર આપે છે 3 લાખ સુધી લોન અને ₹500 દૈનિક રોકડ રકમ
PM Vishwakarma Yojana:ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના (PM Vishwakarma Yojana) દેશના પરંપરાગત કારીગરો અને હસ્તકલા કામદારોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટેની મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના 17 સપ્ટેમ્બર 2023ના રોજ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ દેશના પરંપરાગત હસ્તકલા અને કુશળતા આધારિત વ્યવસાયોને આધુનિક સાધનો, તાલીમ, નાણાકીય સહાય અને … Read more